Skip to main content

નવું લોક ડાઉન ૩ મે સુધી રાખવાનું આ છે કારણ...!!!




Lockdown


માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ૩ મે, ૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ અન્ય ઘણા રાજ્યોએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધીનું પોતાના રાજ્યમાં લોકડાઉન જાહેર કરી જ દીધું હતું.

 માટે લોકડાઉન વધશે તે અંગે લોકોને અંદાજ તો હતો જ અને વધ્યું પણ ખરું પણ ઘણા લોકો હેરાન છે કે આખરે વડાપ્રધાને ૧૯ દિવસનું લોકડાઉન કયા હિસાબે લાગુ કર્યું, કેમકે લોકડાઉન લંબાવવા પહેલા લોકોમાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન રહેવાની શક્યતા વધી હતી. બધા વિચારમાં છે કે ૩ મે જ કેમ, ૩૦ એપ્રિલ કેમ નહીં...? કે પછી ૧ અથવા ૫ મે કેમ નહીં...?

આ પણ વાંચવા જેવું :
https://motivatediamondbridgegroup.blogspot.com/2020/02/blog-post.html

Lockdown


આવો સમજીએ ૩ મે વાળું ગણિત...


     રાજય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને ૩૦ એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને ૩ મે સુધી વધારી દીધું છે.૧ મે શુક્રવારના દિવસે વિશ્વ મજુર દિવસની રજા છે. તે પછી ૨ મે શનિવાર અને ૩ મે રવિવાર એમ બે વીક એન્ડની રજા પડે છે.

આ પણ વાંચવા જેવું :
https://itsolutiondiamondbridgegroup.blogspot.com/2020/04/Coronaefdect.html Do

    ત્રણ દિવસની રજાના લીધે લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટેંસિંગને લઇ મુશ્કેલી આવશે. તેના લીધે લોકડાઉનને ૩ દિવસ વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Lockdown


જોકે બીજી રીતે લોકો એવું પણ કહે છે કે ત્રણ દિવસમાં એવું તો શું થવાનું હતું કે જે આ ૨૧ દિવસોમાં ન થયું...? ખરેખર કોરોનાના કેસમાં તેના લક્ષણ દેખાવાના ૭ થી ૧૪ દિવસ લાગી જાય છે. તેવામાં ૧૬ દિવસમાં ૩ દિવસ વધુ જોડાવાથી ૧૯ દિવસનો સમય મળી જાય છે, જેમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો અટકાવી શકાય અને કોરોના સામેની લડત માટે વધુ સમય મળી રહે...

૩ મે પછી પણ લોકડાઉન વધશે કે નહીં..? એ વિશે આપના મંતવ્યો નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો... 

Comments

Post a Comment

For more details plz comment... 🙏

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...

बिना खाए, बिना पानी पिए जीते रहे 86 साल...Prahlad Jani...

गुजरात के पवित्र तीर्थ स्थल अंबाजी (Ambaji) में पिछले 86 वर्षों से बिना भोजन और पानी के जीवन व्यतीत कर रहे 'चुंदड़ी वाले माताजी' (Chundadiwale Mataji) प्रह्लाद जानी(Prahlad Jani) का 91 वर्ष की आयु में निधन हो गया है। उनका निधन उनके गृहनगर(वतन) गांव चरादा में हुआ है। उन्हें 28 मई, गुरुवार को अंबाजी में अंतिम दर्शन के लिए रखा जाएगा। पिछले 86 वर्षों से, चुंदड़ीवाले माताजी ने भोजन या पानी नहीं लिया था । उनके पार्थिव शरीर को दो दिनों के लिए अंबाजी में रखा जाएगा ताकि भक्तों को माताजी का अंतिम दर्शन हो सके। यह माताजी विज्ञान के लिए एक बड़ी पहेली की तरह थे । उन्हें कई दिनों तक परखा गया। परीक्षण का हिस्सा रहे न्यूरो फिजिशियन डॉ. सुधीर शाह का यह भी मानना ​​है कि माताजी का जीवन बहुत रहस्यमय था । उन्होंने अपने गृहनगर (वतन) गांव चरादा में 2.45 बजे अंतिम सांस ली। देर रात उन्हें सांस लेने में तकलीफ हुई। विशेष रूप से, चुंदड़ीवाले माताजी ने 86 वर्षों से भोजन और पानी छोड़ दिया था। चुंदड़ीवाले माताजी के निधन से उनके भक्तों में गहरा शोक व्याप्त हो गया है। यह विज्ञान के लिए भी एक बड़ा रहस्...

Identify Corona...

Please share in all your groups and if you feel knowledgeable, give your opinion in the comment box below .... * Identify Corona * * Question (01): - Can Corona virus be eradicated ..? Answer: - No! Corona viruses are inanimate particles that have a protective layer of fat on them. It is not a living thing, so it cannot be killed, but it decomposes on its own. Question (02): How long does it take for the corona virus to decompose? Answer: - Depending on how long the corona virus decomposes, 👉 How much heat or humidity is there around it? Or 👉 Where is it located, what is the condition of that place? Based on it. Question (03): -How can it be broken by particles? Answer: - Corona virus is very weak. Tearing down the protective layer of fat on top of it kills it. Soap or detergent foam is most effective for doing so. Hand massage with soap / detergent for 20 seconds or more breaks down its protective layer and destroys it. So ex...